ખેરગામ : ખેરગામની શામળા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.

  

 ખેરગામ : ખેરગામની શામળા ફળિયા  ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. 


ભારતમાં શિક્ષકદિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. શિક્ષકદિનની ઉજવણીમાં ભાગરૂપે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમને શિક્ષકો દ્વારા ડો. રાધાકૃષ્ણનની જન્મજયંતી વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ અલગ-અલગ ધોરણોમાંથી વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. શિક્ષકદિનના દિવસે શિક્ષક બનેલા શિક્ષકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. 









Comments

Popular posts from this blog

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

Morbi: મોરબીની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનની ઉજવણી કરાઈ.